ધર્મપ્રિય જનતા માટે ની લોકપ્રિય ચેનલ
સંસ્કૃતિ ટીવી ની youtube ચેનલ પડશે જે 24 કલાક માટે લાઈવ હોય છે.
ભારતની જૂની સંસ્કૃતિ જે લોકો પરંપરાગત રીતે ભૂલી ગયા છે તેને તાજી કરવા માટે આ ચેનલને શરૂ કરવામાં આવી છે.
આપણા બાપ દાદાઓ વડવાઓ જે લોકોએ પરંપરાગત માન્યતાઓને આજે નવી ટેકનોલોજી માં પરિવર્તન કરવા માટે આ ચેનલ બનાવવામાં આવી છે.
|
|
|